Sunday, December 29, 2013

નીલ ગાય જેવા પ્રાણીઑ થી પાક ને કેમ બચાવશો....??

નીલ ગાય જેવા પ્રાણીઑ થી પોતાના પાક , શાકભાજી ને બચાવવા નીચે પ્રમાણે ની રીતો અપનાવવા થી ઘણો ફાયદો થાય છે

રીત ૧

નીલ ગાય ના છાણ ને ખેતર ની ચારે બાજુ છાટી દેવા થી ફાયદો થાય છે.

રીત ૨

નીલ ગાય નુ છાણ કા પછી ગાય નુ છાણ  ૩ કિલો
છાસ ૧ લીટર
પાણી ૧૦ લીટર

સવાર થી પલાળી સાંજે ખેતર ફરતે છાટી દેવાથી પણ ફાયદો થાય છે.

રીત 3

કલર કલર ની નકામી જૂની સાડી ઑ ખેતર ફરતે લગાડવા થી પણ નીલ ગાયનો ત્રાસ ઑછો રહે છે. ( વિસ્તૃત માહિતી જોવા અહી જાવ )


જુઓ આની પહેલા ની પોસ્ટ

http://karokudratikheti.blogspot.com 



-આશિષ જાડેજા




No comments:

Post a Comment