Thursday, December 26, 2013

શુ કુદરતી ખાતર બનાવવા માટે ફક્ત ગાય નુ જ છાણ વાપરી શકાય...?


આપણે કુદરતી ખાતર તો બનાવતા શીખિયા પણ ઘણા જણ ના મનમા આ સવાલ આવે કે શુ અમે ગાય ના છાણ સિવાય બીજા કોઈ પ્રાણી નુ છાણ વાપરી શકી....

હા..........

કુદરતી ખાતર બનાવવા માટે ફક્ત ગાય નુ જ છાણ વાપરી શકો તેવુ નથી. તમે કોઈ પણ પ્રાણી નુ છાણ વાપરી શકો.

તમે અડધુ ગાય નુ અને અડધુ બીજા પ્રાણી નુ પણ છાણ વાપરી શકો.

પણ શક્ય હોય ત્યા સુધી ગાય નુ છાણ જ વાપરવુ.


 શાસ્ત્રોમાં ગાયને માતા કહેવામાં આવે છે. ગાય એક બહુ ઉપયોગી પશુ છે જે ઘણા રૂપોમાં ફાયદાકારક છે. જૂના સમયમાં પણ લગભગ દરેકના ઘરે ગાય પાળવામાં આવતી હતી. આજે પણ ગામડામાં રહેતા લોકો ગાયને પાળે છે.

* ગાય જ્યા રહે છે ત્યા કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા સક્રિય નથી રહી શકતી અને હકારાત્મક ઉર્જા વધે છે.
 

* ગાયની ગંધથી ઘણા હાનિકારક કીટાણુઓ નષ્ટ થઈ જાય છે.
 

* ગાયનુ દૂધ ઘણી બિમારીઓમાં ઔષધિના સ્વરૂપમાં કામ કરે છે.
 

* ગાયને ઘરમાં રાખવાથી બધા જ પ્રકારના વાસ્તુ દોષ નાશ પામે છે.
 

* ગાયનુ મૂત્ર ઘણી બિમારીઓમાં દવારૂપી કામ કરે છે.
 

* ગૌમૂત્રથી કેન્સરનો ઈલાજ થઈ જાય છે. ગાયના પ્રભાવમાં રહેતી આવી કોઈ વ્યક્તિને આવી બિમારી નથી થતી.
 

* ગાયનુ છાણ પણ ઘણા કામોમાં ઉપયોગી થઈ પડે છે.

જુઓ આની પહેલા ની પોસ્ટ

http://karokudratikheti.blogspot.com

 
-આશિષ જાડેજા

No comments:

Post a Comment